શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

સ્વ. ઉમરશીભાઈની દ્વિતીય પૂણ્યતિથી અને પરિવારજનોનાં આત્મશ્રેયાર્થે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે આપ્યું રૂપિયા એક લાખનું અનુદાન

સંસ્થા દાતાશ્રી માતુશ્રી શાંતાબેન રતનશી મેઘજી ફુરિયા પરિવાર (ભચાઉ-દાદર ફુરીયા'ઝ) નો હાર્દિક આભાર માને છે.
સંસ્થાનાં માનવસેવાનાં કાર્યોમાં સહયોગ આપવા બદલ ધન્યવાદ આપે છે.

ઉમરશી રતનશી ફુરિયા
ભચાઉ, માટુંગા