શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સમાજમાં ચાલતી હાલની સામાજીક સમસ્યા ઉપર પ્રકાશ પાડતું...
ખાટીમીઠ્ઠી કોમેડીથી ભરપુર....
પ્રેરણાત્મક સંદેશો આપતું મનોરંજક નાટક
એક ડગલુ

લેખકઃ વસંત મારૂ
દિગદર્શકઃ વસંત મારૂ અને કવન સાવલા

જેને રજૂ આપનાં વાગડ સમાજનાં બહુમુખી પ્રતિભા ધરાવતા યુવા કલાકારો
આ નાટક મુંબઈનાં વિવિધ એરિયામાં રજૂ કરવામાં આવશે.

નાટકનો પ્રથમ શોઃ
દાદર (વેસ્ટ) મધ્યે ગુરૂવાર, તા.૨૬-જાન્યુઆરી, ૨૦૨૩
સમયઃ રાત્રે ૮.૦૦ કલાકે
સ્થળઃ શિવાજી મંદિર નાટયગૃહ, દાદર (વેસ્ટ)

નાટકનો બીજો શોઃ
વિલેપાર્લા-ઈસ્ટ મધ્યે શનિવાર, ૨૮-જાન્યુઆરી, ૨૦૨૩
સમયઃ રાત્રે ૮.૦૦ કલાકે
સ્થળઃ દિનાનાથ મંગેશકર નાટયગૃહ, વિલેપાર્લા-(ઈસ્ટ)

નાટકનો ત્રીજો શોઃ
થાણા (વેસ્ટ) મધ્યે મંગળવાર, ૩૧-જાન્યુઆરી
સમયઃ રાત્રે ૮.૦૦ કલાકે
સ્થળઃ રામ ગણેશ ગડકરી રંગાયતન.

વધુ માહિતી માટે સંપર્ક કરો.
022-24371515 / 022-24371818.