શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ,પાંચમાં અને છઠ્ઠા પ્રયોગ થી પ્રચંડ લોકપ્રિય થયેલું, વર્ચુયલ દુનિયા સામે આંખ ઉઘાડતું નાટક
"એક ડગલું".....
આવતી કાલે, સાતમો શો બોરીવલી (વેસ્ટ) મધ્યે સોમવાર, તા. ૨૦ ફેબ્રુઆરી- ૨૦૨૩ પ્રબોધન ઠાકરે નાટ્યગૃહ ખાતે ભજવાશે.
લેખક : વસંત મારૂ
દિગ્દર્શકો : વસંત મારૂ - કવન સાવલા.
પ્રોફેશનલ નાટકને ટક્કર મારે એવા નાટકમાં વાગડના કલાકારો નો અદભુત અભિનય જોવાનું ચુક્સો નહીં.
હોલમાં પ્રવેશ : રાત્રે ૮:૩૦ વાગ્યાથી
નાટકની શરૂઆત : રાત્રે ૯ : ૦૦ કલાકે
શ્રી વાગડ કલા કેન્દ્ર
લિ. અધિકારી બોર્ડ