શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
દ્વારા આયોજીત
નેચરોપેથી કેમ્પ-૨૦૨૪
જૂલાઈ મહિનામાં નેચરોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

-: પ્રવેશ :-
30-30 વ્યક્તિના ગ્રુપમાં (બે-બેચ)

વહેલો તે પહેલોના ધોરણે

-: સ્થળ :-
નવજીવન નેચર ક્યોર સેન્ટર (આસંબીયા-ભૂજ)

રજીસ્ટ્રેશન " બુધવાર, તા. ૨૪.૦૪.૨૦૨૪ થી ચાલુ
સમય : સવારે ૧૧ થી સાંજના ૬ કલાક સુધી. વ્યક્તિ દીઠ ૪ (ચાર) નામ નોંધવામાં આવશે.
ચેક / રોકડની રસીદ માટે શીબીરાર્થીનું આધાર કાર્ડ / પેન કાર્ડ/ ડ્રાઈવીંગ લાયસન્સ ફરજિયાત જોઈશે.

નેચરોપેથી કેમ્પ માટેનું રજીસ્ટ્રેશન બુધવાર, તા. ૨૪-૦૪-૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે.

રિફન્ડ ચેક દ્વારા જ આપવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

વધુ વિગત માટે સંસ્થાના પ્રમુખ શ્રી જગશી વેરશી દેઢિયાનો સંપર્ક સાધવો.
મો.નં. 98206 97658