શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
આયોજીત

કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે આપ્યું માતબર રકમનું અનુદાન પુત્ર તુલ્ય ભત્રીજા સ્વ. રાકેશ કારીઆ ની બીજી વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે આત્મશ્રેયાર્થે આપ્યું કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે રૂપિયા એક લાખનું અનુદાન !

પિતાશ્રી ભૂરાલાલ કોરશી કારીઆ (તા. ૧૪/૩/૨૦૧૨)
સ્વ.રાકેશ શીવજી કારીઆ (કકરવા) (તા.૨૩/૯/૨૦૨૦)
માતુશ્રી પુંજીબેન ભૂરાલાલ કારીઆ (૧૭/૧૦/૧૯૯૩)


પાંચ પ્રજ્ઞાચક્ષુઓનાં નયનમાં પ્રકાશનો પૂંજ બની પ્રકાશિત થયાં,
સમયે સમયે સૌની સંભાળ લેતો આત્મા આજે સમયાધીન અળગો થયો.
આજે એ આત્માનાં કલ્યાણ માટે દીન દુઃખીયાનાં બેલી બની પરિવારે લેધો અનન્ય લાભ,
પાંચ વ્યક્તિના જીવનમાં તમસને દૂર કરી ઉજાસ ફેલાવવાનો કર્યો પ્રયાસ.

સંસ્થાના માનવ સેવાનાં આવા શુભ કાર્ય માટે સદાય સહયોગ આપનાર દાતા પરિવારના શ્રી ચંદ્રકાંત ભૂરાલાલ કારીઆ અને શ્રીમતી તારાબેન ચંદ્રકાંત કારીઆપરિવારને સંસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ આપતા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.


ચંદ્રકાંત ભૂરાલાલ કોરશી કારીઆ
કકરવા, ડોંબીવલી

તારાબેન ચંદ્રકાંત કારીઆ
કકરવા, ડોંબીવલી